Thursday, June 19, 2025
HomeIndiaપાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ-કાશ્મીરમાં 600 SSG કમાન્ડોની કરાવી ઘૂસણખોરી, પૂર્વ પોલીસ અધિકારીનો...

પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ-કાશ્મીરમાં 600 SSG કમાન્ડોની કરાવી ઘૂસણખોરી, પૂર્વ પોલીસ અધિકારીનો દાવો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ભારતની સુખ-શાંતિમાં એક વખત ફરીથી સેંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના સંભવિત ગુપ્ત ઓપરેશન અંગે ચિંતા વધી છે. પાકિસ્તાન SSG કમાન્ડોએ મોટા પાયે ઘૂસણખોરી કરી છે.

આ દાવો કાશ્મીરી કાર્યકર્તા અમઝદ અયૂબ મિર્ઝા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ DGP શેષ પોલ વેદે કર્યો છે. મિર્ઝાએ પર એક પોસ્ટમાં દાવો કર્યો કે, પાકિસ્તાની SSGના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) મેજર જનરલ આદિલ રહમાની મુઝફ્ફરાબાદથી એક આક્રમક યોજના બનાવી રહ્યા છે.મિર્ઝાનો દાવો છે કે, લગભગ 600 SSG કમાન્ડોએ કુપવાડા ક્ષેત્ર અને જમ્મુ-કાશ્મીરના અન્ય સ્થળોએ ઘૂસણખોરી કરી છે. તેમનો દાવો છે કે, તેમનો દાવો છે કે, સ્થાનીક જિહાદી સ્લીપર સેલ આ કમાન્ડોને આ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here