Sunday, June 8, 2025
HomeGujaratAhmedabadનિકોલમાં ભોજલધામ ફ્લેટ્સ પાસે નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, ૬ દટાયા

નિકોલમાં ભોજલધામ ફ્લેટ્સ પાસે નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, ૬ દટાયા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

અમદાવાદઃ
નિકોલમાં મનમોહન ભોજલધામ પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા ૬ લોકો દટાયા હતા. ત્યાર બાદ તેમને ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનામાં બીજા ૨ લોકો અંદર હોવાની શક્યતા છે. અત્યારે ફાયર બ્રિગેડના જવાનો બચાવ કાર્ય કરી રહ્યા છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, ઈમારત નહીં પણ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here