Wednesday, June 18, 2025
Homenationalચૂંટણી આવતા જ રામ નામનો કટોરો લઇને નીકળી પડે છે ભાજપવાળા: રાજ...

ચૂંટણી આવતા જ રામ નામનો કટોરો લઇને નીકળી પડે છે ભાજપવાળા: રાજ બબ્બર

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણને લઇને કોંગ્રેસના સિનિયર નેતા રાજ બબ્બરે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી આવતા જ ભાજપ તેના નામ પર મતદાતાઓને ઠગવાનું શરૂ કરી દે છે.

અભિનેતાથી રાજનેતા બનેલા રાજ બબ્બરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ભાજપ ભગવાન રામને ક્યારેય આસ્થાની નજરેથી જોયા નથી. જ્યારે પણ ક્યાંય ચૂંટણી હોય છે. ભાજપ રામ નામનો કટોરો લઇને ફરવાનું શરૂ કરી દે છે.

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે, રામ મંદિર મુદ્દે ભાજપની ઠગાઇના પ્રયત્નોને મતદારોએ ઓળખી લીધી છે. ભાજપ કહે છે કે મંદિર અમે બનાવીશું પરંતુ તારીખ જણાવશે નહીં. લોકો સમજી ચૂક્યા છે કે, તેમના મુખમાં રામ અને બગલમાં છૂરી છે.

raj babbar bjp bowl news
raj babbar bjp bowl news
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here