Monday, June 9, 2025
HomeGujaratગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ 4 બાળકોનાં મોત, કુલ મૃત્યુઆંક 65 થયો,...

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ 4 બાળકોનાં મોત, કુલ મૃત્યુઆંક 65 થયો, લોકોની ચિંતા વધી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 65 થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 17 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરા સામે જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર, અત્યારસુધી સાબરકાંઠામાં 5, મહેસાણા, અરવલ્લી,ગાંધીનગર, જામનગર, દાહોદ, બનાસકાંઠા અને કચ્છમાં 3, ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન અને વડોદરામાં 2, રાજકોટ, મોરબી 4, અમદાવાદ કોર્પોરેશનમાં 6, પંચમહાલમાં 7, નર્મદા, વડોદરા કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર, ગીર સોમનાથ અને પાટણમાં એક-એકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here