Sunday, June 8, 2025
HomeGujaratઉતરકાશી અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવ દેહ એરક્રાફ્ટ મારફતે હમણાં જ...

ઉતરકાશી અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવ દેહ એરક્રાફ્ટ મારફતે હમણાં જ એરપોર્ટ પહોંચશે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ઉતરકાશી માં ગઇકાલે શુક્રવારે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવદેહને વાયા દેહરાદૂનથી એરક્રાફ્ટ મારફતે રાજકોટ લાવવામાં આવશે. હાલમાં રાજ્યસરકારના પ્રયત્નોથી સીધા જ રાજકોટ એરપોર્ટ પર લવાશે. જો કે આ પાર્થિવ દેહ માટે અગાઉથી જ 108 એમ્બ્યુલન્સની સુવિધા કરી દેવામાં આવી છે. જો કે ગત રાત્રિ રાજકોટમાં રહેલા પરિવારને જાણ થતાં હતપ્રત થઈ ગયા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here